નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા વેરાવળ શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું , ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા, વેરાવળ શહેર પ્રમુખ પંકજભાઈ સોલંકી દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ના પ્રમુખ કમલેશભાઈ પાટડિયાના નેતૃત્વ હેઠળ પંકજભાઈ સોલંકી દ્વારા તથા યુવા પત્રકાર રોનક સોલંકી શ્રી. પંકજભાઈ સોલંકી, પત્રકાર દસનામી હનુમાનના,આશ્રમના મહંત પૂ શ્રી. રામદાસ બાપુ, તથા તેમના પુત્ર મહેશભાઈ રાણવા તથા તેમની પુત્રવધુ મીનાબેન રાણવા તથા ખારવા સમાજના આગેવાન રામજીભાઈ પાંજરી, તથા તેમના પત્ની શાંતાબેન પાંજરી, તથા તેમના પુત્ર પૃથ્વીભાઈ પાંજરી, તથા પુત્રવધુ કૃષાંગીબેન પાંજરી.સહિતના લોકો અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન માં શહેરના વિવિધ વિસ્તારોમાં ૭૦ થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કમલેશભાઈ પાટડીયા,ના માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેર પ્રમુખ પંકજભાઈ સોલંકી સહભાગી થયા હતા આ પ્રસંગે વેરાવળ શહેર પ્રમુખ પંકજભાઈ સોલંકી જણાવ્યું હતું કે, "વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂ