Posts

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે વલસાડમાં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવશે

Image
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે વલસાડમાં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવશે હાલમાં ગ્લોબલ વોર્મિંગ સમસ્યાઓ સામે આવે છે જેનું મૂળ કારણ છે વૃક્ષો ઓછા હોવા દિવસે ને દિવસે વૃક્ષો ઓછા છતાં થાય જાય છે જેથી આ વર્ષે ગરમી નો પારો તેના ટોચ પર છે જેને ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન આવનારા રવિવારે વલસાડ શહેરના પારડી તાલુકામાં વૃક્ષા રોપણ નું આયોજન કરશે તેવું જણાવ્યું

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા વેરાવળ શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

Image
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા વેરાવળ શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું , ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા, વેરાવળ શહેર પ્રમુખ પંકજભાઈ સોલંકી દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ના પ્રમુખ કમલેશભાઈ પાટડિયાના નેતૃત્વ હેઠળ પંકજભાઈ સોલંકી દ્વારા તથા યુવા પત્રકાર રોનક સોલંકી શ્રી. પંકજભાઈ સોલંકી, પત્રકાર દસનામી હનુમાનના,આશ્રમના મહંત પૂ શ્રી. રામદાસ બાપુ, તથા તેમના પુત્ર મહેશભાઈ રાણવા તથા તેમની પુત્રવધુ મીનાબેન રાણવા તથા ખારવા સમાજના આગેવાન રામજીભાઈ પાંજરી, તથા તેમના પત્ની શાંતાબેન પાંજરી, તથા તેમના પુત્ર પૃથ્વીભાઈ પાંજરી, તથા પુત્રવધુ કૃષાંગીબેન પાંજરી.સહિતના લોકો અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન માં શહેરના વિવિધ વિસ્તારોમાં ૭૦ થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કમલેશભાઈ પાટડીયા,ના માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેર પ્રમુખ પંકજભાઈ સોલંકી સહભાગી થયા હતા આ પ્રસંગે વેરાવળ શહેર પ્રમુખ પંકજભાઈ સોલંકી જણાવ્યું હતું કે, "વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂ

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શ્રી લોક અધિકાર મંચના સયુંકત ઉપક્રમે ભાવનગર શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન

Image
*નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શ્રી લોક અધિકાર મંચના સયુંકત ઉપક્રમે ભાવનગર શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન* ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શ્રી લોક અધિકાર મંચના સયુંકત ઉપક્રમે ભાવનગર શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.ફાઉન્ડેશન ના પ્રમુખ કમલેશભાઈ પાટડિયા ના નેતૃત્વ હેઠળ બિપિનભાઈ ડાભી દ્વારા તથા દિલીપ ભાઈ રાઠોડ પ્રમૂખ શ્રી લોક અધિકાર મંચ ભાવનગર જિલ્લા જયેશભાઈ ચિત્રા જયેશ ભાઈ સોલંકી મોજે મંસતરામ ગ્રૂપ અભિયાનમાં  ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન માં શહેરના વિવિધ વિસ્તારોમાં 70 થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કમલેશભાઈ પાટડીયા,ના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર પ્રમુખ બીપીનભાઈ ડાભી શ્રી લોક અધિકાર મંચ જયેશ ભાઈ સોલંકી મોજે મંસતરામ ગ્રૂપ ના સભ્યો સહભાગી થાય હતા આ પ્રસંગે પ્રમુખ બીપીનભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, "વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદ કરે છે, હવાને શુદ્ધ કરે છે અને ધરતીનું તાપમાન ઓછું રાખે છે.આપણે સૌએ વધુને વધુ વૃક્ષોનું રોપણ કરીન

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે ની શુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું

Image
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે ની શુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું  અત્યારે ગરમી ની સીઝન વધુ પડતી ભયંકર ગરમી ને ધ્યાન માં લઇને લોકો ને રાહત મળે તે માટે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ માં આવેલ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે  ની:શુલ્ક છાશ નું વિતરણ કરવામાં આવ્યું  આ પ્રોગ્રામ નું આયોજન નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ કમલેશભાઈ પાટડિયા,અજયભાઈ માંડલિયા, અશોકભાઈ જોશી, કાજલબેન, ઉત્તમભાઈ,ધૈયભાઈ, સહિત ના કાર્યકરોએ આ કાર્યક્રમ ને ભેગા રહી ને પ્રોગ્રામ કર્યો હતો....

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શેઠ સી જે હાઈસ્કૂલ દ્વારા વડાલી શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન

Image
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શેઠ સી જે હાઈસ્કૂલ દ્વારા વડાલી શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન  ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શેઠ સી જે હાઇસ્કુલ દ્વારા આજે વડાલી શહેરના જુના પોલીસ ક્વાર્ટર ચામુંડા મંદિરે ખાતે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જીગર દવે મનીષા સગર તથા અભિયાનમાં શેઠ સી જે હાઇસ્કુલ ના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન માં શહેરના વિવિધ વિસ્તારોમાં 70 થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કમલેશભાઈ પાટડીયા,ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા શહેર પ્રમુખ જીગર દવે તથા સાબરકાંઠા મહિલા મોરચા પ્રમુખ મનીષા સગર તથા શેઠ સી જે હાઈસ્કૂલ ના બાળકો આ અભિયાનમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે પ્રમુખ જીગર દવે જણાવ્યું હતું કે, "વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદ કરે છે, હવાને શુદ્ધ કરે છે અને ધરતીનું તાપમાન ઓછું રાખે છે.આપણે સૌએ વધુને વધુ વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણને બચાવવામાં મદદ કરવી જોઈએ." સંસ્થાના મહિલા મોરચાના પ્રમુખ મનીષા સગર પણ આ અભિયાન ને ખૂબ જ પ્રશંસન

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા સીએમ સાહેબ તથા અમદાવાદ ના મેયર શ્રી તથા નારણપુર વિસ્તારના ધારાસભ્યશ્રી ને બાય પોસ્ટ દ્વારા રોજગાર અપાવા બાબતે આવદેન પત્ર આપવામાં આવ્યું

Image
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા સીએમ સાહેબ તથા અમદાવાદ ના મેયર શ્રી તથા નારણપુર વિસ્તારના ધારાસભ્યશ્રી ને બાય પોસ્ટ દ્વારા રોજગાર અપાવા બાબતે આવદેન પત્ર આપવામાં આવ્યું  હાલ માં આપણે જોઈએ તો બેરોજગાર એક દેશ માં બહુ મોટી સમસ્યા છે જેને ધ્યાન માં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનને આજ રોજ સીએમ સાહેબ ભુપેન્દ્ર પટેલ સાહેબ તથા અમદાવાદ ના મેયરશ્રી ને તથા નારણપુરા વિસ્તારના ધારા સભ્યશ્રી જીતેન્દ્ર પટેલ સાહેબ ને બાય પોસ્ટ દ્વારા આવદેન પત્ર આપ્યું જેમ કે આપણે જોઈએ તો દેશ બેરોજગારી એક બહુ મોટી સમસ્યા છે ગ્રેજ્યુએટ થયેલા એમબીએ કરેલા બીએ કરેલા આવી ડિગ્રીઓ ધરાવતું યુથ અત્યારે બેરોજગારી નો સામનો કરી રહી છે યુથ ના માવતર લાખો રૂપિયા ખર્ચો કરે છે ભણતર માટે જે સક્ષમ નથી તે લૉન લઈને પણ ભણતર પૂરું કરાવે છે બાળકો જેથી તેમના બાળકો લાયકાત પ્રમાણે રોજગાર મેળવી શકે પણ હાલનું યુથ આટલી બધી ડિગ્રીઓ હોવા છતાં પણ બેરોજગાર છે અને ચા ની ટપરી તથા લારીઓ ઉપર કામ કરવા મજબુર છે જેથી સરકારશ્રી ને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની નમ્ર વિન્નતી છે કે સરકાર શ્રી લાયકાત પ્રમાણે યુથ ને રોજગાર અપાવાની વ્યવસ્થા કરે જેને ધ્યાન

નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની એક પહેલ રવિવારે વડાલી શહેરમાં સાબરકાંઠા પ્રમુખ જીગરભાઈ દવે દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ નું આયોજન

Image
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની એક પહેલ રવિવારે વડાલી શહેરમાં સાબરકાંઠા પ્રમુખ જીગરભાઈ દવે દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ નું આયોજન  નમ્રતાગ્રીન ફાઉન્ડેશન 2030 સુધીમાં ભારતમાં 1 કરોડ વૃક્ષા રોપણ પૂર્ણ કરશે તેવું જણાવ્યું  દુનિયા માં દિવસે ને દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે જેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ સામે આવે છે દિવસે ને દિવસે ધરતી નું તાપમાન વધતું જોવા મળે છે ગરમી વધતી જાય છે જેથી જેટલા વધારે વૃક્ષો હશે તેટલો વધારે ફાયદો જોવા મળશે ધરતી નું તાપમાન ઓછું થશે વરસાદ પણ આપણે જોઈએ છીએ દર વર્ષે વરસાદ પણ ઓછો થતો જાય છે જેનું કારણ છે વૃક્ષો ઓછા હોવાના કારણે ગ્લોબલ વોર્મિંગ સમસ્યાઓ સામે આવે છે જેને ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ની એક પહેલ આવનારા રવિવારે વડાલી શહેરમાં સાબરકાંઠા પ્રમુખ જીગરભાઈ દવે તથા મહિલા વીંગ ના પ્રમુખ મનીષા સગર દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે વધુ માહિતી માટે મો..9327714052